આજની વાત-(૨)

આજની વાત

રાત ગમગીન છે

પ્રિયજન દુઃખી છે

નિષ્ફળતા ઘેરી રહી છે

કોઇ રસ્તો મળી નથી રહ્યો

પ્રભુને ફરિયાદો કરવાને બદલે

મન શાંત કરીને

સવારની રાહ જોવી રહી

દરેકે રાત પછી ઉજ્વળ સવાર આવે તેમ જ

દરેક દુઃખો પછી સુખો આવે જ છે.

અને એવું વિચારવું જ રહ્યું કે

દુઃખ મોકલી ને પરમ પિતા નવા સુખો માટે

આપણું ઘડતર જ કરે છે.

વિજય શાહ

છબી –દિલીપ ગજ્જર

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *