અંજામ તો એજ કે

હૃદયની લાગણીઓ, પ્રેમ ને વિશ્વાસ – સંબંધો,
થશે અંજામ શું આખર બધાનો ? કો’ક તો બોલો.

હિમલ પંડ્યા ‘પાર્થ’
અંજામ તો એજ કે

આંખમાં આસુને હૈયે શૂળ હોયે છેતરાયાની
પ્રેમ વિશ્વસ ને સબંધો ફક્ત વાતો કહેવાની

હ્રદયની લાગણી ઓ ત્યારેજ દે જવાબ ધાર્યો
જ્યાં ઝીલનાર પાત્ર હોયે દેનારા સમું દિલદાર

“પાર્થ” તેથી જ કહુ એ દોસ્ત…ગઝલ છે દવા
વાપરે જે દવા જેમ, મળે દુનીયાનું સૌ ભાન

One reply

  1. સુંદર શેરોનું નાનું પણ મજાનું સંકલન….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *