Monthly Archives: December 2009

અન્નજળ

જ્યારે મળ્યા આપણે

પહેલી વખત

નયને હતું હાસ્ય અને રુડુ કાજળ

  છુટા પડ્યા આજે

 જ્યારે ત્યારે સજળ  નયનો  કહેતા

પુરા થયા હવે અન્નજળ

મિલન એ પ્રેમી અને પ્રેમીકાનુંજ હોય તે વાત ભૌતિક સ્તરે કદાચ સાચી હોય..પણ આત્મા અને પરમાત્મા વચ્ચે  મિલન માટે પણ અન્નજળનું (કર્મજ્ઞાન)કોઇ મહત્વ હોય તે ઘટના માં આત્માનું રુદન આવુંજ હોય તે સમજી શકાય.