અન્નજળ

જ્યારે મળ્યા આપણે

પહેલી વખત

નયને હતું હાસ્ય અને રુડુ કાજળ

  છુટા પડ્યા આજે

 જ્યારે ત્યારે સજળ  નયનો  કહેતા

પુરા થયા હવે અન્નજળ

મિલન એ પ્રેમી અને પ્રેમીકાનુંજ હોય તે વાત ભૌતિક સ્તરે કદાચ સાચી હોય..પણ આત્મા અને પરમાત્મા વચ્ચે  મિલન માટે પણ અન્નજળનું (કર્મજ્ઞાન)કોઇ મહત્વ હોય તે ઘટના માં આત્માનું રુદન આવુંજ હોય તે સમજી શકાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *