અન્નજળ
December 20th, 2009 at 15:47જ્યારે મળ્યા આપણે
પહેલી વખત
નયને હતું હાસ્ય અને રુડુ કાજળ
છુટા પડ્યા આજે
જ્યારે ત્યારે સજળ નયનો કહેતા
પુરા થયા હવે અન્નજળ
મિલન એ પ્રેમી અને પ્રેમીકાનુંજ હોય તે વાત ભૌતિક સ્તરે કદાચ સાચી હોય..પણ આત્મા અને પરમાત્મા વચ્ચે મિલન માટે પણ અન્નજળનું (કર્મજ્ઞાન)કોઇ મહત્વ હોય તે ઘટના માં આત્માનું રુદન આવુંજ હોય તે સમજી શકાય.
Posted by vijayshah,
in તમે અને મારું મન