સ્થિતપ્રજ્ઞતાની આ દશા

સર્જન હરેક ક્ષણે માનવ તુ કરે
પછી તેના ઉપર આશાઓ તુ કરે
આશાના ફળે તો મનથી ખુબ રડે

સર્જન ના કરે અને ફક્ત જોયા કરે
થનાર જે છે તે હરદમ થયા કરે, 
તો  સુખ કે દુઃખને તુ કદી ન રડે

સ્થિતપ્રજ્ઞતાની આ દશા તને મળે
જો માન શાન અપમાનમાં સમાન રહે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *