સંવીત મન વાદળ September 18, 2007
Posted by vijayshah in : તમે અને મારું મન , trackbackનથી ખબર કે કેટલો અમારા માટે આદર
છતા રહે ભીની અમારા વાત્સલ્યની ચાદર
ફરી વાર એક ‘મિચ્છમી દુક્કડમ’ કહી તમને
કરું ખાલી બસ અમારા સંવીત મન વાદળ
વર્ષ દરમ્યાન થયેલ મનદુઃખો મનભેદ ન બને તેની તકેદારી રુપે “મિચ્છામી દુક્કડમ” કહી મન શુધ્ધી થતી હોય છે.ફક્ત આ માફી સાચા હ્રદયથી માંગવાની હોય છે.


Powered By
Comments»
no comments yet - be the first?