jump to navigation

નવી ક્ષીતિજો June 21, 2008

Posted by vijayshah in : કવિતા, તમે અને મારું મન , trackback

cry.jpg 

આ કોઈ  હાર નથી, જો માને તો આ વહાલ છે સખી!
પંખી માળામાંથી જાય્, તે તો જગ વ્યવહાર છે સખી!

જનમ્યું તે જાય, એ વાત સાચી સંસારની છે સખી!
રડ નહીં આતો, બધી રોજની ઘટમાળ છે સખી!

કાલનો સુરજ આવશે, કોઇ વાત નવી લઈને સખી!
આ ઘાતને,સમજથી કે હીબકીને વિતાવીયે સખી!

ધર્મ કહે ,કરેલુ કદી એળે જતુ નથી તે જાણ ને સખી
બંધ દ્વારને જોઈ, નવી ક્ષીતિજો અણદેખી કર ના રે સખી

Comments»

1. devika dhruva - June 21, 2008

Beautiful picture and aflaatun first two line…..

2. વિવેક ટેલર - July 25, 2008

સુંદર અને સાવ સાચો વિચાર…

..પેલું સરવાળાનું ડિંડક છેક નીચે મૂક્યું છે એના કારણે આખી કૉમેંટ એકવાર ઊડી ગઈ. એ ન હોય તો ન ચાલે?